એક અસમપ્રમાણ ડબલ બહિર્ગોળ પાતળો લેન્સ તેના અક્ષ પર બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો લેન્સને ઉલટાવવામાં આવે તો શું પ્રતિબિંબનું સ્થાન બદલાશે?

  • A
    હા
  • B
    ના
  • C
    વસ્તુ અંતર પર આધાર રાખે છે
  • D
    વક્રીભવનાંક પર આધાર રાખે છે

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ અને $R$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ લેન્સ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. આ લેન્સને $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. હવે આ લેન્સ કેવી રીતે વર્તશે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $\frac{1}{n}$ ગણું પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે?

ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસની વિભાજન શક્તિ (dispersive power) અનુક્રમે $0.02$ અને $0.04$ છે. લેન્સના એક્રોમેટિક સંયોજનમાં,ફ્લિન્ટ ગ્લાસ લેન્સની કેન્દ્રલંબાઈ $40 \ cm$ છે. તો ક્રાઉન ગ્લાસ લેન્સની કેન્દ્રલંબાઈ $....... \ cm$ હશે.

લેન્સની કેન્દ્રલંબાઈ કયા રંગ માટે સૌથી વધુ હોય છે?

જો બહિર્ગોળ લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું વર્તન બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo